આ ઇન્ટર્નશિપનો હેતુ ગામડાં કે શહેરમાં રહેલા પ્રૌઢ નિરક્ષરોને અક્ષરજ્ઞાન અને ભાષાજ્ઞાન આપવાનો છે. વિદ્યાર્થી પોતાના કે આસપાસના ગામમાં પ્રૌઢશિક્ષણ આપશે.
અક્ષરજ્ઞાન પરિચય
શબ્દ અને વાક્ય રચના
ગણિત અને સંખ્યાજ્ઞાન
જીવનકૌશલ્ય અને ભાષાજ્ઞાન
ઇન્ટર્નશિપ પૂર્ણ થયા પછી: